Gujarat Plus
Breaking News

Author : Maheriya Nirali

https://gujaratplus.in/ - 81 Posts - 0 ટિપ્પણીઓ
ગુજરાતતાજા સમાચાર

હાટકેશ્વર સર્કલ પાસે પાઈપલાઈનમાં મોટું ભંગાણ, રહીશો ત્રાહિમામ્

Maheriya Nirali
અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. મળતી માહિતી મુજબ, હાટકેશ્વર...
ગુજરાતતાજા સમાચાર

સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ

Maheriya Nirali
સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સ્વસ્થ અને...
ગુજરાત

સુરતના ઉધના અમૃત નગરમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે

Maheriya Nirali
દુષિત પાણી આવતું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. પાણી ખરાબ આવતું હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવી પડી રહી છે. ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે...
ગુજરાત

બોટાદના તરઘરા ગામે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન

Maheriya Nirali
બોટાદના તરઘરા ગામે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન થયું, સમાજના વિદ્યાર્થીઓ, સામાજિક-રાજકીય પ્રતિનિધિઓ, હોદ્દેદારો, સમાજના શ્રેષ્ઠિઓ , શહીદ પરિવારના સદસ્યોનું વિશિષ્ટ...
ગુજરાતરાજનીતિ

સોમનાથમાં પીએમ મોદી કરશે સંબોધન, સોમનાથ મહાદેવમાં પહોચશે હજારો શ્રધ્ધાળુઓ

Maheriya Nirali
સોમનાથ મંદીર પરીસરમાં કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી એ પત્રકાર પરિષદ યોજી. વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ દરમિયાન સમગ્ર કાયઁક્રમની રૂપરેખા આપી. 108 અશ્વો સાથે સોમનાથના ઇતીહાસમા સૌ...
ગુજરાતતાજા સમાચાર

સુરેન્દ્રનગરમાં દુષિત પાણી પીવા લોકો મજબુર, રોગચાળો ફાટશે તો કોણ જવાબદાર

Maheriya Nirali
ઇન્દોરનુ જલ કાંડ બધાને યાદ હશે, જેમાં સંખ્યાબંધ્ધ બાળકો અને લોકો એટલે ગુજરી ગયા કે ત્યાં નગર નિગમ શુદ્ધ પાણી ન આપી શક્યુ, પણ આ...
ગુજરાત

દાંતાના આ ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની કેમ આપી ચિમકી!

Maheriya Nirali
બનાસકાંઠાના દાંતાના બોરડીયાલા ગામને હડાદ તાલુકામાં સમાવતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે, ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે તંત્રે વહીવટી સરળતા માટે ખેડૂતોને હેરાન કર્યા છે. ગ્રામજનો...
ગુજરાતરાજનીતિ

PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ, મેટ્રોમાં બેસી PM મોદી જશે અમદાવાદથી ગાંધીનગર

Maheriya Nirali
Pm મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. તેઓ આ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર...
ગુજરાત

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં 19 PI અને 41 PSIની બદલી

Maheriya Nirali
ગુજરાત પોલીસમાં અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સ્પેક્ટર(PI) અને 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટર(PSI)ની બદલી કરવામાં આવી છે. મોટાભાગના અધિકારીઓ એક જ સ્થળ પર લાંબા...
ખેડૂત આંદોલનગુજરાત

વીજ કંપનીઓની જોહુકમી અને દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં!

Maheriya Nirali
સરકાર અને કંપનીઓ સાથે મળીને કંપનીઓના ફાયદાઓ માટે કાયદાઓનો દૂર ઉપયોગ કરતા હોવાના આક્ષેપ ખેડૂત આગેવાન પાલ ભાઇ આંબલિયાએ કર્યો છે, તેઓએ સવાલ ઉઠાવ્યો છે...