Gujarat Plus
Breaking News
ગુજરાત

સુરતના ઉધના અમૃત નગરમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે

દુષિત પાણી આવતું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. પાણી ખરાબ આવતું હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવી પડી રહી છે.

ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક ઘણું હાનિકારક છે સ્થાનિકોએ જણાવ્યું કે આજુબાજુ ચાલી રહેલા ગેરકાયદેસર તપેલા ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલર યુક્ત પાણી છોડવામા આવી રહ્યું છે, આવા તપેલા ડાઇગમિલો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અગાઉ પણ આ રીતે પીવાના પાણી દુષિત આવવાની સમસ્યા જોવા મળી હતી, પરંતુ તંત્ર માત્ર બતાવવા પૂરતું કામ કરી સંતોષ માની લેય છે.

સંબંધિત પોસ્ટ્સ

વલસાડ: કપરાડામાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, પીકઅપ વાન પલટતા 6ના મોત, 28 ઘાયલ

praxpatel

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

ANIL PATEL

છોટા ઉદેપુર માં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ બાદ હવે તાલુકા પંચાયત પ્રમુખનો બંદૂક લહેરાવતો વીડિયો વાયરલ

praxpatel