Gujarat Plus
Breaking News
ગુજરાત

સુરતના ઉધના અમૃત નગરમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે

દુષિત પાણી આવતું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. પાણી ખરાબ આવતું હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવી પડી રહી છે.

ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક ઘણું હાનિકારક છે સ્થાનિકોએ જણાવ્યું કે આજુબાજુ ચાલી રહેલા ગેરકાયદેસર તપેલા ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલર યુક્ત પાણી છોડવામા આવી રહ્યું છે, આવા તપેલા ડાઇગમિલો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અગાઉ પણ આ રીતે પીવાના પાણી દુષિત આવવાની સમસ્યા જોવા મળી હતી, પરંતુ તંત્ર માત્ર બતાવવા પૂરતું કામ કરી સંતોષ માની લેય છે.

સંબંધિત પોસ્ટ્સ

ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓ ને લોકોએ તગેડી મૂક્યા

praxpatel

વિપક્ષ સરકારની આલોચના કરે તો તેને દબાવવા માટે ખાખીની આડમાં જે પ્રયાસો થાય છે એ ચિંતાનો વિષય છે: ચૈતર વસાવા

praxpatel

ડભોઇના ધારાસભ્ય અને ચીફ ઓફિસર ભેગા મળીને ડભોઈ નગરપાલિકાની તિજોરી લૂંટી રહ્યા છે. ગાર્ડન રિનોવેશનમાં મોટો ભ્રષ્ટાચાર :અમિતભાઈ ચાવડા

ANIL PATEL