પાણીની બોટલ, દૂધ અને બિસ્કિટની વ્યવસ્થા કરી સેવાભાવી સંસ્થાઓને પણ વિતરણ કરાયાનો દાવો અમદાવાદમાં 12મી જૂન, 2025ના રોજ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના પગલે...
અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. મળતી માહિતી મુજબ, હાટકેશ્વર...