Gujarat Plus
Breaking News

Author : Maheriya Nirali

https://gujaratplus.in/ - 81 Posts - 0 ટિપ્પણીઓ
અન્ય

ફ્રાંસથી ભારત ફરવા આવી યુવતીને 10 ફેલ રિક્ષા ચાલક સાથે થઈ ગયો પ્રેમ

Maheriya Nirali
ભારત ફરવા આવેલી ફ્રાન્સની એક યુવતી અને ભારતીય રિક્ષા-ડ્રાઈવર ની અનોખી લવ સ્ટોરી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. ફ્રાન્સની એક યુવતી સારા ભારત ફરવા...
ગુજરાતરાજનીતિ

મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડ્યો અને કોંગ્રેસનો હાથ પકડ્યો, દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પાર્ટીમાં વિધિવત જોડાયા

Maheriya Nirali
પુર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરીને કોંગ્રેસમાં સામેલ થયા. દાહોદ સ્થિત જનઆક્રોશ યાત્રા સમાપન સમારોહમાં ઉપસ્થિત...
ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

11 જાન્યુઆરીએ સોમનાથ આવશે PM મોદી, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે

Maheriya Nirali
પ્રધાનમંત્રી મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવવાના છે. તેમના આ 2 દિવસના પ્રવાસને લઈને ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના...
રાષ્ટ્રીયસ્પોર્ટ્સ

દીવના ઘોઘલાબીચ પર ખેલો ઇન્ડીયા બીચ ફેસ્ટિવલ નો થયો પ્રારંભ, લોકગાયીકા ગીતા રબારીએ કર્યું લાઇવ પર્ફોર્મન્સ

Maheriya Nirali
ગીર સોમનાથ જીલ્લા નજીક આવેલ કેન્દ્ર સાસીત દીવ ના ઘોઘલાબીચ પર આ વર્ષ પણ ખેલો ઇન્ડીયા બીચ ફેસ્ટિવલ 2026 નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું. જેમા...
ગુજરાતરાજનીતિ

સુરતમાં સુમુલ ડેરીમાં ચૂંટણી વિવાદ, તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ!

Maheriya Nirali
સુરતમાં સુમુલ ડેરીમાં ચૂંટણી વિવાદ, તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ. સુમુલમાં જોડાયેલા સભાસદોની ધીરજ હવે ખૂટી છે. હજારથી વધુ સભાસદો સુમુલ ડેરી પહોંચ્યા હતા. સુમુલ...
ગુજરાતરાજનીતિ

પાટીદાર સમાજે કહ્યું: સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, માંડલ ખાતે પાટીદાર સમાજની જનક્રાંતિ મહારેલી

Maheriya Nirali
સુરેન્દ્રનગરના ૧૫૦૦ કરોડના જમીન સંપાદન (એન.એ) કૌભાંડમાં હવે કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જે મુદ્દે પાટીદાર સમાજની અમદાવાદ ગ્રામ્યના માંડલ ખાતે જનક્રાંતિ મહારેલી...
ગુજરાતરાજનીતિ

ઠાકોર સમાજમાં હવે ભાગી ને લગ્ન કરનારાઓને સ્થાન નહી મળે સમાજના બંધારણમાં કરાઇ જાહેરાત

Maheriya Nirali
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓગડ ગામે ઐતિહાસિક દૃશ્ય જોવા મળ્યું. પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજજનોની વિશાળ બેઠક યોજાઈ, જેમાં...
ગુજરાત

સિંચાઇના પાણી ન મળતા ગ્રામજનો રોષે ભરાયા, નર્મદા નિગમના અધિકારીઓને આપી ચિમકી

Maheriya Nirali
નસવાડી તાલુકામાં નર્મદા નિગમની કાંકરિયા માયનોર કેનાલનું પાણી સિંચાઈ માટે લિન્ડા, ટેકરા, પાયાકોઈ, કાંકરીયા આ ચાર જેટલા ગામોને કેનાલ બનેલી હોવા છતાંય પાણી ના મળતા...
બિઝનેસરાષ્ટ્રીય

સાળંગપુર હનુમાનજી મંદિરમાં પાંચ કરોડનું દાન આપતા અંબાણી, સંતોએ મુકેશ અંબાણી પાસે શુ માંગ કરી?

Maheriya Nirali
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પુત્ર અનંત અંબાણી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા, તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદા ની પૂજા કરી અને...
ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીના સૌરાષ્ટ્ર આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી તૈયારીઓની સમીક્ષા !

Maheriya Nirali
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવા જઈ રહ્યો છે. . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ...