Gujarat Plus
Breaking News

Category : ગુજરાત

ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં વિધવા પેન્શન વધારવાની ઉગ્ર માગ: ₹1,250માં ઘર કેમ ચાલે? બહેનોનો આક્રોશ

praxpatel
મોંઘવારીના આ સમયમાં ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. ખાસ કરીને સરકારી સહાય પર નભતી વિધવા બહેનો મુશ્કેલીમાં મુકાઈ છે. હાલમાં મળતું ₹1,250નું પેન્શન ખૂબ...
ગુજરાતતાજા સમાચાર

સુરતના હીરા વેપારી ધીરુ રામાણીનો અલ કાયદાની કેદમાંથી છુટકારો: ₹44 કરોડની ખંડણી ચૂકવાઈ

praxpatel
પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણી આખરે 3 મહિના બાદ હેમખેમ મુક્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અપહરણકારોએ શરૂઆતમાં...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ રથયાત્રા 2026: સરસપુરમાં મામેરું ભરાયું, ભગવાન પ્રેમ દરવાજા તરફ રવાના

praxpatel
અમદાવાદમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે 149મી ભવ્ય રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી નગરચર્યાએ નીકળ્યા છે. લાખો ભક્તો “જય રણછોડ...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદની રથયાત્રા: ૧૯૪૬ના રમખાણોમાં પણ નહોતો અટક્યો રથ, ૯૪ વર્ષીય મફતભાઈએ વાગોળ્યો ઈતિહાસ

praxpatel
અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા નીકળવા જઈ રહી છે. છેલ્લા આઠ દાયકાથી ભગવાનના રથોનું સફળ સંચાલન કરતા ખલાસ સમાજના પ્રમુખ...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદની 149મી રથયાત્રા: ભગવાનના મોસાળ સરસપુરમાં હજારો કિલો મોહનથાળ અને ફૂલવડી તૈયાર

praxpatel
અમદાવાદમાં અષાઢી બીજ એટલે કે ૧૬મી જુલાઈના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી રથમાં સવાર...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ: રથયાત્રામાં અભેદ્ય સુરક્ષા કવચ, ત્રણેય રથનું 35 ડ્રોન અને GPSથી લાઇવ મોનિટરિંગ

praxpatel
અમદાવાદમાં આગામી ૧૬મી જુલાઈના રોજ અષાઢી બીજના પવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા યોજાશે. આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે....
ગુજરાતતાજા સમાચાર

સોનમ વાંગચુકની બિગડતી સેહત જોઈ ભાવુક થયું બોલિવૂડ, અભય દેઓલનું તૂટ્યું દિલ, જીનત અમાન-નસીરુદ્દીન શાહે ઉઠાવી અવાજ

praxpatel
લદ્દાખના જાણીતા શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા ૧૭ દિવસથી ભૂખ હડતાલ પર છે. દિલ્હીના જંતર-મંતર પર તેમનો આ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ...
ગુજરાતતાજા સમાચાર

સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણનો અમલ કર્યો હોત તો સુરત ડૂબ્યું ન હોત! 20 વર્ષથી ધૂળ ખાઈ રહી છે ફાઈલ

praxpatel
વર્ષ 2006માં સુરતમાં વિનાશક ખાડીપૂર આવ્યું હતું. આ પૂર બાદ ન્યાયમૂર્તિ સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની રચના થઈ હતી. સમિતિએ પૂર રોકવા માટે ઘણી મહત્વની ભલામણો કરી...
ગુજરાતતાજા સમાચાર

પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક: 3 બાળકોના મોતથી ફફડાટ, 13 શંકાસ્પદ કેસ સામે આવતા 24 ગામોમાં સર્વેલન્સ શરૂ

praxpatel
ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને કારણે ભારે ફફડાટ ફેલાયો છે. પંચમહાલ જિલ્લામાં આ ઘાતક વાયરસના કારણે અત્યાર સુધીમાં 3 માસૂમ બાળકોના...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ RTO: આજથી શરૂ થયો હાઇટેક AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, ભૂલ કરી તો કોમ્પ્યુટર જ કરશે નાપાસ

praxpatel
અમદાવાદ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવી છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે આજથી (13 જુલાઈ 2026) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવો ટેસ્ટ...