મોંઘવારીના આ સમયમાં ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. ખાસ કરીને સરકારી સહાય પર નભતી વિધવા બહેનો મુશ્કેલીમાં મુકાઈ છે. હાલમાં મળતું ₹1,250નું પેન્શન ખૂબ...
પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણી આખરે 3 મહિના બાદ હેમખેમ મુક્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અપહરણકારોએ શરૂઆતમાં...
અમદાવાદમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે 149મી ભવ્ય રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી નગરચર્યાએ નીકળ્યા છે. લાખો ભક્તો “જય રણછોડ...
અમદાવાદમાં અષાઢી બીજ એટલે કે ૧૬મી જુલાઈના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી રથમાં સવાર...
અમદાવાદમાં આગામી ૧૬મી જુલાઈના રોજ અષાઢી બીજના પવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા યોજાશે. આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે....
લદ્દાખના જાણીતા શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા ૧૭ દિવસથી ભૂખ હડતાલ પર છે. દિલ્હીના જંતર-મંતર પર તેમનો આ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ...
વર્ષ 2006માં સુરતમાં વિનાશક ખાડીપૂર આવ્યું હતું. આ પૂર બાદ ન્યાયમૂર્તિ સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની રચના થઈ હતી. સમિતિએ પૂર રોકવા માટે ઘણી મહત્વની ભલામણો કરી...
ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને કારણે ભારે ફફડાટ ફેલાયો છે. પંચમહાલ જિલ્લામાં આ ઘાતક વાયરસના કારણે અત્યાર સુધીમાં 3 માસૂમ બાળકોના...
અમદાવાદ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવી છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે આજથી (13 જુલાઈ 2026) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવો ટેસ્ટ...