NEET વિવાદ બાદ હવે ગુજરાતની પ્રખ્યાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપર લીકની શંકાના ઘેરામાં આવી ગઈ છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ની પરીક્ષા પહેલાં જ...
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં અવિરત પડી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં પૂરના કારણે અનેક વિસ્તારો પાણીમાં...
અમદાવાદમાં અષાઢી બીજ એટલે કે ૧૬મી જુલાઈના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી રથમાં સવાર...
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી એક અત્યંત દિલધડક અને દુખદ ઘટના સામે આવી છે. અહીં એક ૪૮ વર્ષીય મહિલાએ એક રહેણાંક ટાવરના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી...