અમદાવાદની રથયાત્રા: ૧૯૪૬ના રમખાણોમાં પણ નહોતો અટક્યો રથ, ૯૪ વર્ષીય મફતભાઈએ વાગોળ્યો ઈતિહાસ
અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા નીકળવા જઈ રહી છે. છેલ્લા આઠ દાયકાથી ભગવાનના રથોનું સફળ સંચાલન કરતા ખલાસ સમાજના પ્રમુખ...
