Gujarat Plus
Breaking News

Tag : Gujarat Government

ગુજરાતતાજા સમાચાર

સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણનો અમલ કર્યો હોત તો સુરત ડૂબ્યું ન હોત! 20 વર્ષથી ધૂળ ખાઈ રહી છે ફાઈલ

praxpatel
વર્ષ 2006માં સુરતમાં વિનાશક ખાડીપૂર આવ્યું હતું. આ પૂર બાદ ન્યાયમૂર્તિ સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની રચના થઈ હતી. સમિતિએ પૂર રોકવા માટે ઘણી મહત્વની ભલામણો કરી...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ: ગટર સફાઈમાં ૨ કામદારોના મોત મામલે હાઇકોર્ટ લાલઘૂમ, સરકાર પાસે માગ્યો FIRનો હિસાબ

praxpatel
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જાણીતી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે એક દર્દનાક ઘટના બની હતી. ગટરની સફાઈ કરતી વખતે ગૂંગળામણના...
ગુજરાતતાજા સમાચાર

ગાંધીનગર: સચિવાલયમાં અધિકારીઓની મોટી બદલી અને બઢતી, 21 સંયુક્ત સચિવોની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

praxpatel
ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને અધિક સચિવ સ્તરના અધિકારીઓની...
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

સુરતમાં પરપ્રાંતીયોના પલાયન મુદ્દે સંજય રાઉત આક્રમક, ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહાર

praxpatel
સુરતના રેલવે સ્ટેશન પર શ્રમજીવીઓની ભીડ અને પલાયનની સ્થિતિ મુદ્દે શિવસેના (UBT) નેતા સંજય રાઉત એ  ભાજપ સરકારને ઘેરી છે. તેમણે ગુજરાતના શાસન અને શ્રમજીવીઓની...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલને લઈ મોટા સમાચાર: હવે કેન કે બોટલમાં ઈંધણ નહીં મળે, જાણો નવા નિયમો

praxpatel
ગુજરાતમાં પેટ્રોલ પંપો પર વધી રહેલી ભીડને જોતા રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી પેટ્રોલ પંપ પર ગાડીની ટાંકી સિવાય અન્ય કોઈ પણ...
ગુજરાત

ખેડૂતો માટે ખુશખબર: રવિ પાક માટે 30 એપ્રિલ સુધી મળશે કેનાલનું પાણી, જાણો સરકારનો મહત્વનો નિર્ણય

praxpatel
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના જળ સંપત્તિ વિભાગ હેઠળની કેનાલોમાં હવે 30 એપ્રિલ 2026 સુધી સિંચાઈનું...