અમદાવાદમાં અષાઢી બીજ એટલે કે ૧૬મી જુલાઈના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી રથમાં સવાર...
અમદાવાદમાં આગામી ૧૬મી જુલાઈના રોજ અષાઢી બીજના પવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા યોજાશે. આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે....