ગુજરાતમાં મેઘતાંડવ: નવસારીમાં 15 શ્રમિકોને એરલિફ્ટ કરાયા, રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં અવિરત પડી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં પૂરના કારણે અનેક વિસ્તારો પાણીમાં...
