Gujarat Plus
Breaking News

Category : રાજનીતિ

ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

મોદીની ડીગ્રી મામલે કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી,હવે શુ છે વિકલ્પ !

ANIL PATEL
કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી,હવે શુ છે વિકલ્પ ! પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાને હાઈકોર્ટ તરફથી મોટો ઝડટો...
આપખેડૂત આંદોલનરાજનીતિ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે કંપનીની દાદાગીરી અને ત્રાસથી ખેડૂતનું હાર્ટ એટેકથી મોત, ગોપાલ ઇટાલીયાએ લીધી પરિવારની મુલાકાત

ANIL PATEL
રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપનીએ દાદાગીરી કરીને વીજળીની લાઈનો નાખી, વળતર આપ્યું નહીં: ગોપાલ ઇટાલીયા પોલીસને લાવીને ગુંડાગર્દી કરીને ખેડૂતની પરમિશન વગર ખેતરમાં...
ખેડૂત આંદોલનગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ

ANIL PATEL
ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ...
અન્યખેડૂત આંદોલનગુજરાતરાજનીતિ

કિસાન સંઘે સરકારના સમાધાન અંગે આલોચના કરનારાઓને શુ આપ્યો જવાબ !

ANIL PATEL
કિસાન સંઘે સરકારના સમાધાન અંગે આલોચના કરનારાઓને આપ્યો જવાબ ! હાલના સમયમાં અમુક રાજકીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ દ્વારા જાતને “બિનરાજકીય” તરીકે રજૂ કરીને ગુજરાતના ખેડૂત...
ગુજરાતરાજનીતિ

સોમનાથમાં પીએમ મોદી કરશે સંબોધન, સોમનાથ મહાદેવમાં પહોચશે હજારો શ્રધ્ધાળુઓ

Maheriya Nirali
સોમનાથ મંદીર પરીસરમાં કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી એ પત્રકાર પરિષદ યોજી. વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ દરમિયાન સમગ્ર કાયઁક્રમની રૂપરેખા આપી. 108 અશ્વો સાથે સોમનાથના ઇતીહાસમા સૌ...
ગુજરાતરાજનીતિ

PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ, મેટ્રોમાં બેસી PM મોદી જશે અમદાવાદથી ગાંધીનગર

Maheriya Nirali
Pm મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. તેઓ આ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર...
ગુજરાતરાજનીતિ

મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડ્યો અને કોંગ્રેસનો હાથ પકડ્યો, દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પાર્ટીમાં વિધિવત જોડાયા

Maheriya Nirali
પુર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરીને કોંગ્રેસમાં સામેલ થયા. દાહોદ સ્થિત જનઆક્રોશ યાત્રા સમાપન સમારોહમાં ઉપસ્થિત...
ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

11 જાન્યુઆરીએ સોમનાથ આવશે PM મોદી, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે

Maheriya Nirali
પ્રધાનમંત્રી મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવવાના છે. તેમના આ 2 દિવસના પ્રવાસને લઈને ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના...
ગુજરાતરાજનીતિ

સુરતમાં સુમુલ ડેરીમાં ચૂંટણી વિવાદ, તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ!

Maheriya Nirali
સુરતમાં સુમુલ ડેરીમાં ચૂંટણી વિવાદ, તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ. સુમુલમાં જોડાયેલા સભાસદોની ધીરજ હવે ખૂટી છે. હજારથી વધુ સભાસદો સુમુલ ડેરી પહોંચ્યા હતા. સુમુલ...
ગુજરાતરાજનીતિ

પાટીદાર સમાજે કહ્યું: સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, માંડલ ખાતે પાટીદાર સમાજની જનક્રાંતિ મહારેલી

Maheriya Nirali
સુરેન્દ્રનગરના ૧૫૦૦ કરોડના જમીન સંપાદન (એન.એ) કૌભાંડમાં હવે કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જે મુદ્દે પાટીદાર સમાજની અમદાવાદ ગ્રામ્યના માંડલ ખાતે જનક્રાંતિ મહારેલી...