Gujarat Plus
Breaking News

Tag : pmmodi

આપગુજરાતરાજનીતિ

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલ આજે દેશના સૌથી ઈમાનદાર નેતા સાબિત થયા : ઇસુદાન ગઢવી

ANIL PATEL
તારીખ : 23/01/2026 અગાઉ ED દ્વારા અરવિંદ કેજરીવાલને પકડીને જેલમાં ધકેલવમાં આવ્યા હતા, તે બાબતે કોર્ટે નિર્દોષ જાહેર કરતા AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા...
અન્ય

ભાજપ ભ્રષ્ટાચાર, ભય અને જેલની રાજનીતિ કરી રહ્યું છે, ગુજરાતમાં ભાજપનું શાસન નહીં, ભયનું રાજ ચાલે છે : અરવિંદ કેજરીવાલ

ANIL PATEL
AAP રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અમદાવાદ એરપોર્ટ પર આગમન આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રીદિવસીય...
આપરાજનીતિ

AAP નેતા પ્રવીણ રામની તસ્વીરો સાથે આપ નેતાઓએ ઘેડ મુદ્દે પ્રદર્શન કર્યું !

ANIL PATEL
ઘેડ મુદ્દે આંદોલન ચલાવનાર પ્રવીણ રામ હાલ જેલમાં, પરંતુ AAP ફરી એકવાર આક્રમક મૂડમાં પ્રવીણ રામની 14 દિવસની ઘેડ બચાવો પદયાત્રાના કારણે સરકારે ઘેડ વિસ્તાર...
ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

મોદીની ડીગ્રી મામલે કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી,હવે શુ છે વિકલ્પ !

ANIL PATEL
કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી,હવે શુ છે વિકલ્પ ! પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાને હાઈકોર્ટ તરફથી મોટો ઝડટો...
ખેડૂત આંદોલનગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ

ANIL PATEL
ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ...
અન્યખેડૂત આંદોલનગુજરાત

સરકાર સાથે સમાધાન કરીને કિસાન સંઘ ફસાયું ! વિદ્રોહ ફાટી નિકળ્યું !

ANIL PATEL
ખેડ઼ૂતની માંગો મુદ્દે જ્યારથી કિસાન સંઘે સમાધાન કર્યુ છે ત્યારથી તેની ટિકાઓ થઇ રહી છે, મહત્વપુર્ણ બાબત એ છે કે હવે કિસાન સંઘમાં અંદરો અંદર...
ખેડૂત આંદોલન

ગુજરાતના ગામડાઓના ખેડૂતો શિયાળામાં કેમ છે મોદી સરકાર વિરુધ્ધ ગરમ !

ANIL PATEL
સુરેન્દ્રનગર ના કળમાદ ગામે મહાકાય રાક્ષસી વીજ કમ્પનીઓ સામે ખેડૂતોએ પોતાના હક્ક અધિકારની જાગૃતિ માટે, ખેડૂતોમાં એકતા આવે તેના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ...