Gujarat Plus
Breaking News

Category : રાજનીતિ

ગુજરાતરાજનીતિ

ઠાકોર સમાજમાં હવે ભાગી ને લગ્ન કરનારાઓને સ્થાન નહી મળે સમાજના બંધારણમાં કરાઇ જાહેરાત

Maheriya Nirali
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓગડ ગામે ઐતિહાસિક દૃશ્ય જોવા મળ્યું. પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજજનોની વિશાળ બેઠક યોજાઈ, જેમાં...
ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીના સૌરાષ્ટ્ર આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી તૈયારીઓની સમીક્ષા !

Maheriya Nirali
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવા જઈ રહ્યો છે. . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ...
ગુજરાતરાજનીતિ

બગદાણા ધામ: લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયો બાદ વિવાદ વકર્યો, પુત્ર જયરાજ પર ગંભીર આરોપ!

Maheriya Nirali
બગદાણા ધામ વિવાદ મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દના વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે. સેવક...
ગુજરાતરાજનીતિ

સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર AAP નેતા ઈસુદાન ગઢવીનો વળતો પ્રહાર

ANIL PATEL
“સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર AAP નેતા ઈસુદાન ગઢવીનો વળતો પ્રહાર અમને ખબર છે તમે કંપનીના દલાલો છો, પ્રજાનું...
ગુજરાતરાજનીતિ

મોરેમોરો કરીને હવે જેલના ડરથી દેવાયત ખાવડે કર્યો સમાધાન

ANIL PATEL
મોરેમોરો કરીને હવે જેલના ડરથી દેવાયત ખાવડે કર્યો સમાધાન ! વીઓ કહેવાય છે કે પુર આવે ત્યારે આંબો અને માછલી મિત્રતા કરી લેતા હોય છે,તેવી...
ગુજરાતબિઝનેસરાજનીતિ

વિશ્વઉમિયાધામમાં સમાજ-શિક્ષણ-અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વયઃ ગૃહમંત્રી અમિત શાહ

ANIL PATEL
વિશ્વઉમિયાધામમાં ગૃહમંત્રી શાહની ઉપસ્થિતિમાં 20,000 પાટીદાર યુવાનોએ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ લીધા વિશ્વઉમિયાધામના નિર્માણ માટે 70 મિનિટમાં 70 કરોડના દાનની જાહેરાત ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિશ્વઉમિયાધામ મંદિરના...
ગુજરાતરાજનીતિ

ડભોઇના ધારાસભ્ય અને ચીફ ઓફિસર ભેગા મળીને ડભોઈ નગરપાલિકાની તિજોરી લૂંટી રહ્યા છે. ગાર્ડન રિનોવેશનમાં મોટો ભ્રષ્ટાચાર :અમિતભાઈ ચાવડા

ANIL PATEL
જન આક્રોશ યાત્રા દિવસ 8 ગોલા ગામડી ચોકડીથી જામલી ——— ડભોઇના ધારાસભ્ય અને ચીફ ઓફિસર ભેગા મળીને ડભોઈ નગરપાલિકાની તિજોરી લૂંટી રહ્યા છે. ગાર્ડન રિનોવેશનમાં...
ગુજરાતતાજા સમાચારરાજનીતિ

ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ઘૂંટણિયે બેસીને મહિલા પોલીસ અધિકારીને સવાલ કર્યા

ANIL PATEL
વિસાવદર-28 ડિસેમ્બર વિસાવદરમાં ખોટી FIR મુદ્દે AAP નેતા હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરીયા અને ભદ્રેશભાઈ બાબરીયાએ વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતાની ધરપકડ કરાવી ધારાસભ્ય ગોપાલ...
ગુજરાતરાજનીતિ

કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોળી: ચૈતર વસાવા

ANIL PATEL
કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોળી: ચૈતર વસાવા સરકારે ઉપરથી કલેકટરને કહ્યું કે “સત્તા સામે શાણપણ સારું ન લાગે, અમે...
ગુજરાતરાજનીતિ

કાકા મનસુખ વસાવા અને ભત્રિજા ચૈતર વસાવા વચ્ચે તોડકાંડને લઇને વિવાદ ગરમાયો !

Lakhan Jam
NARMADA NEWS DATE – 25 DEC 75 લાખના તોડના આક્ષેપોના વિવાદમાં નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આક્ષેપ પ્રતિ આક્ષેપ...