Gujarat Plus
Breaking News

Category : રાજનીતિ

આપગુજરાતરાજનીતિ

અમદાવાદ અમરાઈવાડીમાં નળમાંથી નિકળ્યું રંગીન પાણી, AAP વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલે તંત્ર પર કર્યા પ્રહાર

ANIL PATEL
અમદાવાદ અમરાઈવાડીમાં નળમાંથી નિકળ્યું રંગીન પાણી, AAP વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલે તંત્ર પર કર્યા પ્રહાર આ ભાજપની સ્પેસ ટેક્નોલોજીથી પીવાના પાણીની જગ્યાએ ગંદું રંગીન પાણી...
આપગુજરાતરાજનીતિ

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલ આજે દેશના સૌથી ઈમાનદાર નેતા સાબિત થયા : ઇસુદાન ગઢવી

ANIL PATEL
તારીખ : 23/01/2026 અગાઉ ED દ્વારા અરવિંદ કેજરીવાલને પકડીને જેલમાં ધકેલવમાં આવ્યા હતા, તે બાબતે કોર્ટે નિર્દોષ જાહેર કરતા AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા...
આપગુજરાતરાજનીતિ

માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : રાકેશ હિરપરા

ANIL PATEL
સુરતના માંડવી ટાંકી દુર્ઘટનામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ ભાજપ કનેક્શનના પુરાવા રજૂ કર્યા માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ...
આપગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

જગદ્ગુરુ શંકરાચાર્ય પર અત્યાચારના વિરોધમાં ઉતરેલા સુરત AAPના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

ANIL PATEL
પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી AAP ગૌરક્ષા માટે અવાજ ઉઠાવનાર...
અન્યગુજરાતરાજનીતિ

સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા આવો : AAP નેતા યાત્રિક પટેલના ભાજપ પર પ્રહાર

ANIL PATEL
21/01/2026 સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા આવો : AAP નેતા યાત્રિક પટેલના ભાજપ પર પ્રહાર ભાજપની વિકાસ ટેકનોલોજીથી રોડ નહીં, પણ પાતાળલોકનો...
આપગુજરાતરાજનીતિ

ચૂંટણી પંચ તટસ્થ રહે, નહીં તો આમ આદમી પાર્ટી કાયદેસર કાર્યવાહી કરશે : ઇસુદાન ગઢવી

ANIL PATEL
મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ રદ કરવાની કોશિશ સામે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ આમ આદમી પાર્ટીએ ઓડિયો પુરાવા સાથે SIR પ્રક્રિયામાં થતા ગોટાળા...
ગુજરાતરાજનીતિ

SIR સામે કોંગ્રેસના સવાલ

Maheriya Nirali
ગુજરાતમાં SIRની કામગીરી બાદ ઈલેક્શન કમિશન દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી, જેમાં લાખો લોકોના નામ કપાયા છે. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ...
આપગુજરાતરાજનીતિ

2027ની ચૂંટણીમાં ભાજપ જશે, ગુજરાતનાં લોકોની સત્તા આવશે : કેજરીવાલ

ANIL PATEL
ગુજરાતના વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન અરવિંદ કેજરીવાલના પ્રધાનમંત્રી મોદી પર પણ તીવ્ર પ્રહાર પ્રધાનમંત્રીજીએ પોતાની સભામાં આદિવાસી સમાજના પૈસા ખર્ચ્યા :...
ગુજરાતરાજનીતિ

પગાર આખા વર્ષનો અને કામ 22 દિવસ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં !

ANIL PATEL
ગુજરાતમાં ‘ભણે ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત’ની વાતો વચ્ચે લોકશાહીના મંદિર સમાન વિધાનસભાની કામગીરીના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભામાં વર્ષ દરમિયાન...
ગુજરાતરાજનીતિ

બગદાણા કાંડ એસઆઇટીએ બે પીઆઇની કરી પુછપરછ !

ANIL PATEL
ભાવનગર બગદાણા બગદાણા નવનીત બાલધીયા માર મારવા ના કેસ મામલે બન્ને PI પહોંચ્યા ભાવનગર IG કચેરીએ બગદાણાના તત્કાલીન મહીલા PI ડિ. વી. ડાંગર કચેરીએ પહોચ્યા...