રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે કંપનીની દાદાગીરી અને ત્રાસથી ખેડૂતનું હાર્ટ એટેકથી મોત, ગોપાલ ઇટાલીયાએ લીધી પરિવારની મુલાકાત
રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપનીએ દાદાગીરી કરીને વીજળીની લાઈનો નાખી, વળતર આપ્યું નહીં: ગોપાલ ઇટાલીયા પોલીસને લાવીને ગુંડાગર્દી કરીને ખેડૂતની પરમિશન વગર ખેતરમાં...
