તુલસીશ્યામથી સુદામડા સુધી ગુંજશે ખેડૂતોનો અવાજ: રાજુભાઈ કરપડાની ‘કિશાન સંકલ્પ યાત્રા’ની તૈયારીઓ પૂર્ણ
સાયલા: ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને કૃષિ ક્ષેત્રે નવી જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે લોકનેતા રાજુભાઈ કરપડા દ્વારા આયોજિત “કિશાન સંકલ્પ યાત્રા” હવે પ્રારંભ...
