Gujarat Plus
Breaking News

Category : ગુજરાત

આપગુજરાતરાજનીતિ

માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : રાકેશ હિરપરા

ANIL PATEL
સુરતના માંડવી ટાંકી દુર્ઘટનામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ ભાજપ કનેક્શનના પુરાવા રજૂ કર્યા માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ...
આપગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની મજબૂત પાર્ટી બની: ગોપાલ ઇટાલિયા

ANIL PATEL
ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની મજબૂત પાર્ટી બની: ગોપાલ ઇટાલિયા AAPના વધતા કદ પર ગોપાલ ઇટાલિયાના અભિનંદન, 2027માં પરિવર્તનની આગાહી ગુજરાતમાં AAP એકમાત્ર વાસ્તવિક...
આપગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

જગદ્ગુરુ શંકરાચાર્ય પર અત્યાચારના વિરોધમાં ઉતરેલા સુરત AAPના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

ANIL PATEL
પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી AAP ગૌરક્ષા માટે અવાજ ઉઠાવનાર...
અન્યગુજરાતરાજનીતિ

સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા આવો : AAP નેતા યાત્રિક પટેલના ભાજપ પર પ્રહાર

ANIL PATEL
21/01/2026 સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા આવો : AAP નેતા યાત્રિક પટેલના ભાજપ પર પ્રહાર ભાજપની વિકાસ ટેકનોલોજીથી રોડ નહીં, પણ પાતાળલોકનો...
આપગુજરાતરાજનીતિ

ચૂંટણી પંચ તટસ્થ રહે, નહીં તો આમ આદમી પાર્ટી કાયદેસર કાર્યવાહી કરશે : ઇસુદાન ગઢવી

ANIL PATEL
મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ રદ કરવાની કોશિશ સામે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ આમ આદમી પાર્ટીએ ઓડિયો પુરાવા સાથે SIR પ્રક્રિયામાં થતા ગોટાળા...
ગુજરાતરાજનીતિ

SIR સામે કોંગ્રેસના સવાલ

Maheriya Nirali
ગુજરાતમાં SIRની કામગીરી બાદ ઈલેક્શન કમિશન દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી, જેમાં લાખો લોકોના નામ કપાયા છે. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ...
આપગુજરાતરાજનીતિ

2027ની ચૂંટણીમાં ભાજપ જશે, ગુજરાતનાં લોકોની સત્તા આવશે : કેજરીવાલ

ANIL PATEL
ગુજરાતના વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન અરવિંદ કેજરીવાલના પ્રધાનમંત્રી મોદી પર પણ તીવ્ર પ્રહાર પ્રધાનમંત્રીજીએ પોતાની સભામાં આદિવાસી સમાજના પૈસા ખર્ચ્યા :...
અન્યગુજરાત

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું, સૌથી ઓછું તાપમાન અમરેલીમાં નોંધાયું

Maheriya Nirali
રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ૧ દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોનું તાપમાન...
આપગુજરાત

ગુજરાતની જનતા 2027માં ભાજપને ઉખેડી ફેંકવા થનગની રહી છે – અરવિંદ કેજરીવાલ

ANIL PATEL
અમદાવાદ: કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. ગુજરાતના લોકો પરિવર્તન ઇચ્છે છે: અરવિંદ કેજરીવાલ. ભાજપના સભ્યો સત્ય સાંભળવા માંગતા નથી: કેજરીવાલ. સાણંદના લોદરિયાલમાં AAP...
ક્રાઇમગુજરાતતાજા સમાચાર

અક્ષરધામ પર આતંકવાદી હુમલામાં 3 આરોપીઓને બિનતહોમત છોડી દેવાયા:

ANIL PATEL
Akshardham Case: ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવી મૂકનાર ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાના ચકચારભર્યા કેસમાં અત્રેની સ્પેશ્યલ પોટા કોર્ટે 17મી જાન્યુઆરીના રોજ ત્રણ આરોપીઓ...