ગુજરાતના રાજકીય ક્ષેત્રે આજે શોકનું મોજું ફરી વળ્યું છે. છોટાઉદેપુરના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું છે....
ગુજરાતના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ કે આમ...
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ વખતે જનતાએ ગ્લેમર અને સોશિયલ મીડિયા સ્ટાર્સ પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે અનેક મોટા...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની વર્ષા વસાવાએ એક સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે જાહેર મંચ પરથી જણાવ્યું કે, ભાજપના નેતા...
આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે સોશિયલ મીડિયા...