Gujarat Plus
Breaking News

Tag : Mohansinh Rathwa Passes Away

ગુજરાતતાજા સમાચાર

ગુજરાતના પૂર્વ વન મંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન

praxpatel
ગુજરાતના રાજકીય ક્ષેત્રે આજે શોકનું મોજું ફરી વળ્યું છે. છોટાઉદેપુરના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું છે....