AIIMSના ડૉક્ટરો પણ સ્તબ્ધ: 10 દિવસથી અન્ન-જળ બંધ હોવા છતાં હરીશ રાણાની સ્થિતિ સ્થિર
દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ‘પેસિવ યુથેનેશિયા’ (ઇચ્છા મૃત્યુ)ની પ્રક્રિયા હેઠળ દાખલ હરીશ રાણા ના કિસ્સાએ તબીબી જગતને આશ્ચર્યમાં મૂકી દીધું છે. છેલ્લા 10 દિવસથી ખોરાક અને...
