Gujarat Plus
Breaking News

Tag : કોંગ્રેસ

તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

રાજ્યસભા ચૂંટણીથી સંસદમાં નવા સમીકરણો: એનડીએને નુકસાનની શક્યતા, અભિનેતા વિજયની TVK પાર્ટીની થશે એન્ટ્રી

praxpatel
ચૂંટણી પંચે દેશના ૧૨ રાજ્યોમાં રાજ્યસભા ની ૨૬ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં રાજકીય સમીકરણો બદલાતા જોવા...
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

જો બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો શું કોંગ્રેસ ટીએમસીને ટેકો આપશે? જાણો મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું

praxpatel
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. પશ્ચિમ બંગાળે સૌથી વધુ મતદાનનો સ્વતંત્રતા પછીનો રેકોર્ડ બનાવ્યો છે. બીજા અને અંતિમ તબક્કામાં, 92.67...
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી: છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાછળ હટી, ઉદ્ધવ જૂથને આપ્યું સમર્થન

praxpatel
મુંબઈ: મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ (MLC) ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે તીવ્ર રાજકીય ગતિવિધિ જોવા મળી હતી. ગુરુવારે 12 મેના રોજ આ ચૂંટણીઓ...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: તમામ 15 મનપામાં ભાજપનો ભગવો, નગરપાલિકાઓમાં પણ વિરોધ પક્ષોના સૂપડા સાફ

praxpatel
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પ્રચંડ વિજય મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે ‘ક્લીન સ્વીપ’ કરીને વિપક્ષોને...
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

ગુજરાત પરના નિવેદન બદલ મલ્લિકાર્જુન ખરગેએ માફી માંગી: કહ્યું- ‘કોઈની લાગણી દુભાવવાનો મારો હેતુ નહોતો’

praxpatel
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બાદ સર્જાયેલા વિવાદ મામલે માફી માંગી છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં...
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: ‘રાજકીય ફાયદા માટે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે વિપક્ષ’

praxpatel
કેરલમના પલક્કડમાં આયોજિત જનસભામાં PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અને ખાડી દેશોના મુદ્દે કોંગ્રેસની નિવેદનબાજીને પીએમએ...
ક્રાઇમગુજરાતરાજનીતિ

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

Maheriya Nirali
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલના આપઘાત કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ ઘટનામાં પોલીસે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે....
ગુજરાતરાજનીતિ

SIR સામે કોંગ્રેસના સવાલ

Maheriya Nirali
ગુજરાતમાં SIRની કામગીરી બાદ ઈલેક્શન કમિશન દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી, જેમાં લાખો લોકોના નામ કપાયા છે. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ...