Gujarat Plus
Breaking News

Category : ગુજરાત

ગુજરાતરાજનીતિ

બગદાણા ધામ: લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયો બાદ વિવાદ વકર્યો, પુત્ર જયરાજ પર ગંભીર આરોપ!

Maheriya Nirali
બગદાણા ધામ વિવાદ મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દના વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે. સેવક...
ક્રાઇમગુજરાત

ગુજરાત પોલીસના નવા બોસ એટલે કે એલ એન રાવ !

ANIL PATEL
DGP વિકાસ સહાયની નિવૃત્તિ બાદ 1992 બેચના આઈપીએસ અધિકારી ડો. કે.એલ.એન. રાવની રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાવ 1992 બેચના IPS અધિકારી...
ગુજરાતરાજનીતિ

સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર AAP નેતા ઈસુદાન ગઢવીનો વળતો પ્રહાર

ANIL PATEL
“સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર AAP નેતા ઈસુદાન ગઢવીનો વળતો પ્રહાર અમને ખબર છે તમે કંપનીના દલાલો છો, પ્રજાનું...
ગુજરાતરાજનીતિ

મોરેમોરો કરીને હવે જેલના ડરથી દેવાયત ખાવડે કર્યો સમાધાન

ANIL PATEL
મોરેમોરો કરીને હવે જેલના ડરથી દેવાયત ખાવડે કર્યો સમાધાન ! વીઓ કહેવાય છે કે પુર આવે ત્યારે આંબો અને માછલી મિત્રતા કરી લેતા હોય છે,તેવી...
ગુજરાતબિઝનેસરાજનીતિ

વિશ્વઉમિયાધામમાં સમાજ-શિક્ષણ-અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વયઃ ગૃહમંત્રી અમિત શાહ

ANIL PATEL
વિશ્વઉમિયાધામમાં ગૃહમંત્રી શાહની ઉપસ્થિતિમાં 20,000 પાટીદાર યુવાનોએ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ લીધા વિશ્વઉમિયાધામના નિર્માણ માટે 70 મિનિટમાં 70 કરોડના દાનની જાહેરાત ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિશ્વઉમિયાધામ મંદિરના...
ગુજરાતરાજનીતિ

ડભોઇના ધારાસભ્ય અને ચીફ ઓફિસર ભેગા મળીને ડભોઈ નગરપાલિકાની તિજોરી લૂંટી રહ્યા છે. ગાર્ડન રિનોવેશનમાં મોટો ભ્રષ્ટાચાર :અમિતભાઈ ચાવડા

ANIL PATEL
જન આક્રોશ યાત્રા દિવસ 8 ગોલા ગામડી ચોકડીથી જામલી ——— ડભોઇના ધારાસભ્ય અને ચીફ ઓફિસર ભેગા મળીને ડભોઈ નગરપાલિકાની તિજોરી લૂંટી રહ્યા છે. ગાર્ડન રિનોવેશનમાં...
ગુજરાતતાજા સમાચારરાજનીતિ

ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ઘૂંટણિયે બેસીને મહિલા પોલીસ અધિકારીને સવાલ કર્યા

ANIL PATEL
વિસાવદર-28 ડિસેમ્બર વિસાવદરમાં ખોટી FIR મુદ્દે AAP નેતા હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરીયા અને ભદ્રેશભાઈ બાબરીયાએ વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતાની ધરપકડ કરાવી ધારાસભ્ય ગોપાલ...
ગુજરાતરાજનીતિ

કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોળી: ચૈતર વસાવા

ANIL PATEL
કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોળી: ચૈતર વસાવા સરકારે ઉપરથી કલેકટરને કહ્યું કે “સત્તા સામે શાણપણ સારું ન લાગે, અમે...
ગુજરાતરાજનીતિ

કાકા મનસુખ વસાવા અને ભત્રિજા ચૈતર વસાવા વચ્ચે તોડકાંડને લઇને વિવાદ ગરમાયો !

Lakhan Jam
NARMADA NEWS DATE – 25 DEC 75 લાખના તોડના આક્ષેપોના વિવાદમાં નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આક્ષેપ પ્રતિ આક્ષેપ...
અન્યઆંતરરાષ્ટ્રીયએન્ટરટેનમેન્ટક્રાઇમગુજરાતતાજા સમાચારબિઝનેસરાજનીતિરાષ્ટ્રીયલાઈફ સ્ટાઇલસ્પોર્ટ્સ

સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ: એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે

Gujarat Plus
Gujarati NewsNationalSupreme Court CJI Suryakant Remark; Judges Passing Rapid Orders Before Retirement Unfortunateનવી દિલ્હી1 દિવસ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે બુધવારે ન્યાયપાલિકામાં ભ્રષ્ટ આચરણને લઈને પરોક્ષ રીતે...