વિશ્વઉમિયાધામમાં સમાજ-શિક્ષણ-અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વયઃ ગૃહમંત્રી અમિત શાહ
વિશ્વઉમિયાધામમાં ગૃહમંત્રી શાહની ઉપસ્થિતિમાં 20,000 પાટીદાર યુવાનોએ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ લીધા વિશ્વઉમિયાધામના નિર્માણ માટે 70 મિનિટમાં 70 કરોડના દાનની જાહેરાત ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિશ્વઉમિયાધામ મંદિરના...
