Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

મોરેમોરો કરીને હવે જેલના ડરથી દેવાયત ખાવડે કર્યો સમાધાન

મોરેમોરો કરીને હવે જેલના ડરથી દેવાયત ખાવડે કર્યો સમાધાન !

વીઓ
કહેવાય છે કે પુર આવે ત્યારે આંબો અને માછલી મિત્રતા કરી લેતા હોય છે,તેવી જરીતે જ્યારે જેલમાં જવાનો વારો આવ્યો તો લોક કલાકાર દેવાયત ખવડ અને ભગવંત સિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયાના ફોટા વાયરલ થયા છે, સનાથલમાં ડાયરાથી વિવાદ એવો વકર્યો કે ગીર સોમનાથમાં ધ્રુરાસિંહ ચૌહાણ ઉપર હુમલો થયો, અને દેવાયત ખવડ જેલની હવા ખાઇ આવ્યા, પણ હવે બન્ને દુશ્મનો એક બીજાને મીઠાઇઓ ખવડાવી રહ્યા છે અને યે દોસ્તી હમ નહી તોડેંગેના ગીત ગાતા દેખાઇ રહ્યા છે, ભાઇ વાહ જેલનો ડર પણ અચ્છે અચ્છાને સીધા કરી દે છે,

હાલ એવું કહી શકાય કે, સૌરાષ્ટ્રમાં સમાધાનની હવા વહેતી થઈ છે. સમાધાન કરવામાં જ શાણપણ છે તેવું દેવાયત ખવડ અને ગણેશ ગોંડલ પણ સમજી ગયા છે. તો સામે પક્ષે પણ ભેદભાવો અને ભૂલચૂક માફ કરીને સમાધાન અપનાવી લેવામાં આવી રહ્યું છે. ગણેશ ગોંડલ બાદ હવે સાહિત્યકાર દેવાયત ખવડે પણ એક કેસમાં સમાધાન કરીને ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે હાથ મિલાવ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

સુરતમાં અનોખી ઘટના: ઘોડાને ગાજર ખવડાવવા જતાં માલિકનો અંગૂઠો ચાવી ગયો, 4 કલાકની સર્જરી બાદ ડોક્ટરોએ ચમત્કાર કર્યો!

praxpatel

બંગાળમાં ભાજપની જીત પાછળ RSS નું ‘માઈક્રો પ્લાનિંગ’: 5000 શાખાઓ અને લાખો બેઠકોએ બદલ્યું પરિણામ

praxpatel

ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ: ટેરર ફંડિંગ અને ડ્રગ્સ સાથે કનેક્શન, 2 ઝડપાયા

praxpatel