Gujarat Plus
Breaking News

Category : તાજા સમાચાર

ગુજરાતતાજા સમાચાર

PM મોદી માઈક્રોન સેમિકંડકટરના પ્લાન્ટ પર પહોંચ્યા:થોડીવારમાં ATMP સુવિધાનું ઉદઘાટન કરશે, માઇક્રોનમાં Made In India ચિપ ગુજરાતથી બનશે

aminparmar
PM નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ GIDCમાં રોડ શો યોજી રહ્યા છે. રોડ શો બાદ થોડીવારમાં...
gujaratplusગુજરાતતાજા સમાચાર

જામનગર: ફૂલડોલ મહોત્સવમાં પગપાળા દ્વારકા જતી યુવતીનું ગભરામણ બાદ મોત

aminparmar
Jamnagar News: હોળી–ધૂળેટીના પવિત્ર પર્વે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓમાં આજે ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. જામનગર–ખંભાળિયા હાઈવે પર પદયાત્રા કરી રહેલી એક 18 વર્ષીય...
તાજા સમાચારશિક્ષણ

એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે

aminparmar
– એઆઈથી જોબલોસની ચિંતા સામે રાજનની હૈયાધારણ – નવી ટેકનોલોજી ઘણી વખત નવી ઇન્ડસ્ટ્રી પણ બનાવે છે, રિસ્કિલ અને અપગ્રેડ થવાથી પરિવર્તન સ્વીકારી શકાશે: રાજન...
તાજા સમાચાર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે સર્વાઇકલ કેન્સરની રસી, CHCમાં વધારાશે સ્ટાફ

aminparmar
Cervical Cancer Vaccine: દેશની ભાવિ પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 14થી 15 વર્ષની વયની...
ગુજરાતતાજા સમાચારબિઝનેસ

સુરત: મિલેનિયમ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે

aminparmar
સુરતના કમેલા દરવાજા રિંગ રોડ પર આવેલી મિલેનિયમ કાપડ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હાલ...
gujaratplusતાજા સમાચાર

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા

aminparmar
કાગડાપીઠમાં મિત્રની માથાકૂટમાંc પર છરીના ઘા: કાંકરિયા જૂની પાયલોટ ડેરી રોડ પર રહેતા દીપક ઠાકોર ગત 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે મણિનગર પાસે હતા, ત્યારે તેમના મિત્ર...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 lakhsનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ

aminparmar
પાણીની બોટલ, દૂધ અને બિસ્કિટની વ્યવસ્થા કરી સેવાભાવી સંસ્થાઓને પણ વિતરણ કરાયાનો દાવો અમદાવાદમાં 12મી જૂન, 2025ના રોજ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના પગલે...
ખેડૂતગુજરાતતાજા સમાચાર

ખેડૂતોને યુરિયા ખાતર સાથે લિક્વિડ યુરિયાની બોટલ પધરાવવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો, સરકારે શું કાર્યવાહી કરી તે જણાવ્યું

aminparmar
ખેડૂતોને યુરિયા ખાતરની સાથે લિક્વિડ યુરિયા ખાતર ફરજિયાત ખરીદવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઊઠી હતી. જેને લઈને આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો....
તાજા સમાચાર

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, ધરપકડ પર રોક લગાવી

aminparmar
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે. ઈલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત...