Gujarat Plus
Breaking News
બિઝનેસરાષ્ટ્રીય

સાળંગપુર હનુમાનજી મંદિરમાં પાંચ કરોડનું દાન આપતા અંબાણી, સંતોએ મુકેશ અંબાણી પાસે શુ માંગ કરી?

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પુત્ર અનંત અંબાણી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા, તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદા ની પૂજા કરી અને હનુમાનજી દાદા ને પ્રાર્થના કરી હતી. આ સમયે સાળંગપુર હનુમાનજી મંદિર ના સંતો પણ જોડાયા હતા, મહત્વની વાત એ છે કે મંદિરની આરતી લાઇવ આવે તેવું આયોજન કરવા રજુઆત કરી હતી.

મુકેશ અંબાણી દ્રારા આ માંગ સ્વીકારી આગામી દિવસ માં જિયો નેટવર્ક પર સાળંગપુર હનુમાનજી મંદિર ની આરતી લાઈવ નિહાળી શકે તેવું આયોજન કરવાની ખાત્રી આપવામાં આવી હતી. તો મંદિરના વિકાસમાં 5 કરોડની માતબર રકમ નું દાન પણ અપર્ણ કર્યુ હતું.

 

સંબંધિત પોસ્ટ્સ

INS તારાગિરી: ભારતીય નૌસેનાની શાનમાં વધારો, જાણો આ સ્વદેશી યુદ્ધ જહાજની તાકાત

praxpatel

હોમ લોન લેતા પહેલા સાવધાન! EMI સિવાયના આ છુપા ખર્ચ તમારું બજેટ બગાડી શકે છે, જાણો સંપૂર્ણ વિગત

praxpatel

કર્ણાટકમાં સત્તાપલટો: ડીકે શિવકુમાર બનશે નવા મુખ્યમંત્રી, 3 જૂને લેશે સપથ!

praxpatel