Gujarat Plus
Breaking News
આપગુજરાતરાજનીતિ

પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પહોચ્યા તો એએમસીએ આપના ઝંડા ઉતાર્યા !

🔹ભાજપને ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટીનો જ ડર છે અને ભાજપ પોતે આ વાત સાબિત કરે છે આમ આદમી પાર્ટીના ઝંડા અને બેનરો હટાવીને.

🔹પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અમદાવાદ ખાતે આવ્યા છે ત્યારે તેમના સમર્થનમાં લગાવવામાં આવેલ પોસ્ટરો AMC દ્વારા હટાવવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા પણ જ્યારે આપના રાષ્ટ્રિય કન્વીનર કેજરીવાલ અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ એએમસીએ તમામ ઝંડા અને પ્રચાર સામગ્રી ઉતારી દીધી હતી જેના કારણે પણ આપના નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, તેઓ જણાવી રહ્યા છે કે આપની વધતી લોક પ્રિયતાથી ભાજપ ડરીને આવા નીચ પ્રકારના કાર્યો કરે છે, પણ હવે લોકો જાગી ગયા છે,

સંબંધિત પોસ્ટ્સ

ગઢડા તાલુકાના જલાલપર ગામમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બેંક મેનેજરે અંદાજે 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી

Maheriya Nirali

મહેસાણાના વિસનગરમાં ગોઝારો અકસ્માત: એમ્બ્યુલન્સને કારે ટક્કર મારતાં દર્દીનું મોત

praxpatel

Gujarat Municipality Leaders List: ગુજરાતની નગરપાલિકાઓ ના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર, જુઓ આખી યાદી

praxpatel