Gujarat Plus
Breaking News

Tag : વાસ્તુ ટિપ્સ

લાઈફ સ્ટાઇલ

રોજ આ રીતે કરો કપૂરનો ઉપયોગ, ઘરમાંથી દૂર થશે દરિદ્રતા અને આવશે સુખ-સમૃદ્ધિ

praxpatel
વાસ્તુશાસ્ત્રમાં કપૂરનો ઉપયોગ માત્ર પૂજા-પાઠની સામગ્રી જ નહીં, પરંતુ નકારાત્મક ઊર્જા દૂર કરવાનું એક શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે. માન્યતા છે કે અઠવાડિયાના અલગ-અલગ દિવસે...
લાઈફ સ્ટાઇલ

ડ્રીમકેચર માત્ર સજાવટની વસ્તુ નથી, વાસ્તુશાસ્ત્રમાં પણ છે તેનું ખાસ મહત્વ; જાણો લગાવવાની સાચી દિશા અને ફાયદા

praxpatel
વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુને ઉર્જાના સંતુલન સાથે જોડીને જોવામાં આવે છે. સામાન્ય રીતે લોકો ઘરને સુંદર બનાવવા માટે ડ્રીમકેચર (Dreamcatcher) નો ઉપયોગ કરે છે. પરંતુ...
લાઈફ સ્ટાઇલ

Painting Vastu: લિવિંગ રૂમમાં સોફાની પાછળ લગાવો આ 4 પેઇન્ટિંગ, ચમકી જશે ભાગ્ય!

praxpatel
ઘરના લિવિંગ રૂમ (ડ્રોઈંગ રૂમ) ને સુંદર બનાવવા માટે લોકો અવનવી પેઇન્ટિંગ્સ લગાવતા હોય છે. સામાન્ય રીતે લોકો સોફાની પાછળની દીવાલ પર તસવીરો લગાવવાનું પસંદ...
લાઈફ સ્ટાઇલ

ઘરના દરવાજે પગરખાંનો ઢગલો બને છે ગરીબીનું કારણ? સમૃદ્ધિ માટે આજે જ સુધારો આ 5 વાસ્તુ દોષ

praxpatel
શું તમે જાણો છો કે તમારી કેટલીક નાની ભૂલો તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે? વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) મુજબ, ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા આર્થિક તંગી...
તાજા સમાચારલાઈફ સ્ટાઇલ

મુખ્ય દ્વાર પર બનાવી દો આ શુભ ચિહ્નો, પ્રસન્ન થશે માં લક્ષ્મી અને ક્યારેય નહીં સર્જાય ધનની કમી!

praxpatel
શાસ્ત્રો અનુસાર ઘરનો મુખ્ય દ્વાર માત્ર આવવા-જવાની જગ્યા નથી, પરંતુ તે ઉર્જાનો પ્રવેશદ્વાર પણ છે. જો મુખ્ય દ્વાર પર કેટલીક ખાસ વસ્તુઓ અને શુભ ચિહ્નો...
તાજા સમાચારલાઈફ સ્ટાઇલ

ઘરમાં વારંવાર થઈ જાય છે કરોળિયાના જાળા? આ 5 રામબાણ ઉપાયોથી હંમેશા માટે મળશે છુટકારો

praxpatel
અમદાવાદ: ઘરને સુંદર અને સ્વસ્થ રાખવા માટે આપણે દરરોજ સાફ-સફાઈ કરીએ છીએ. પરંતુ છત કે ખૂણાઓમાં બાઝતા કરોળિયાના જાળા (Spider Webs) ઘરના લુકને બગાડી દે...