Gujarat Plus
Breaking News
ગુજરાત

સુરતમાં બે દિવસ BRTS ની સેવા થંભી જશે, સરકારે લીધો આ મોટો નિર્ણય…

સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહની વચ્ચે મુસાફરો માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર એક મોટો નિર્ણય લીધો છે. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભી જશે.

15મી જાન્યુઆરી એટલેકે વાસી ઉત્તરાયણના દિવસે પણ બસ સેવામાં આંશિક અસર જોવા મળશે. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા માત્ર 30 ટકાની ક્ષમતા સાથે જ કાર્યરત રહેશે. વાસી ઉત્તરાયણના દિવસે 70 ટકા જેટલો કાપ મૂકવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

‘બે આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં હાજર છે..’, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ANIL PATEL

બનાસકાંઠા: ડીસાના ઢાબામાં મજૂર બની છુપાયો હતો પાકિસ્તાની ગેંગનો સાગરીત, ગુજરાત ATS એ દબોચ્યો

praxpatel

અરવલ્લી જિલ્લામા માવઠાનો કાળો કહેર”

Maheriya Nirali