Gujarat Plus
Breaking News
ગુજરાત

સુરતમાં બે દિવસ BRTS ની સેવા થંભી જશે, સરકારે લીધો આ મોટો નિર્ણય…

સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહની વચ્ચે મુસાફરો માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર એક મોટો નિર્ણય લીધો છે. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભી જશે.

15મી જાન્યુઆરી એટલેકે વાસી ઉત્તરાયણના દિવસે પણ બસ સેવામાં આંશિક અસર જોવા મળશે. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા માત્ર 30 ટકાની ક્ષમતા સાથે જ કાર્યરત રહેશે. વાસી ઉત્તરાયણના દિવસે 70 ટકા જેટલો કાપ મૂકવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

કાકાની ક્રૂરતા: ભત્રીજી પર દુષ્કર્મ આચરી પાપ છુપાવવા ખવડાવતો ગર્ભનિરોધક ગોળીઓ, રાજકોટની ઘટના

praxpatel

સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

ANIL PATEL

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું એલર્ટ: હીટવેવથી બચવા સરકારની નવી ગાઈડલાઈન જાહેર

praxpatel