Gujarat Plus
Breaking News

Tag : gujarat

ગુજરાતતાજા સમાચારશિક્ષણ

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર

ANIL PATEL
Gujarat Erupts Against UGC Rules: શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન (UGC) દ્વારા નવા નિયમો લાદવા નક્કી કરાયું છે. ત્યારે દેશભરમાં વિરોધ...
આપગુજરાતરાજનીતિ

પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પહોચ્યા તો એએમસીએ આપના ઝંડા ઉતાર્યા !

ANIL PATEL
🔹ભાજપને ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટીનો જ ડર છે અને ભાજપ પોતે આ વાત સાબિત કરે છે આમ આદમી પાર્ટીના ઝંડા અને બેનરો હટાવીને. 🔹પંજાબના...
આપગુજરાતરાજનીતિ

વૈદેહી ઈટાલીયા તરફથી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામના.

ANIL PATEL
ગોપાલ ઇટાલિયાએ પોતાની દિકરી વૈદેહી ઇટાલિયાનું ફેસબુક ઉપર ફોટો પોસ્ટ કરી કર્યું છે, ગોપાલ ઇટાલિયાએ એક દિવસ પહેલા જ ફેસબુક ઉપર લાઇવ કરીને સત્તા પક્ષ...
આપગુજરાતરાજનીતિ

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી નીકળેલા કેજરીવાલ આજે દેશના સૌથી ઈમાનદાર નેતા સાબિત થયા : ઇસુદાન ગઢવી

ANIL PATEL
તારીખ : 23/01/2026 અગાઉ ED દ્વારા અરવિંદ કેજરીવાલને પકડીને જેલમાં ધકેલવમાં આવ્યા હતા, તે બાબતે કોર્ટે નિર્દોષ જાહેર કરતા AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા...
આપગુજરાતરાજનીતિ

માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : રાકેશ હિરપરા

ANIL PATEL
સુરતના માંડવી ટાંકી દુર્ઘટનામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ ભાજપ કનેક્શનના પુરાવા રજૂ કર્યા માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ...
આપગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની મજબૂત પાર્ટી બની: ગોપાલ ઇટાલિયા

ANIL PATEL
ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબરની મજબૂત પાર્ટી બની: ગોપાલ ઇટાલિયા AAPના વધતા કદ પર ગોપાલ ઇટાલિયાના અભિનંદન, 2027માં પરિવર્તનની આગાહી ગુજરાતમાં AAP એકમાત્ર વાસ્તવિક...
આપગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

જગદ્ગુરુ શંકરાચાર્ય પર અત્યાચારના વિરોધમાં ઉતરેલા સુરત AAPના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

ANIL PATEL
પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી AAP ગૌરક્ષા માટે અવાજ ઉઠાવનાર...
આપગુજરાતરાજનીતિ

2027ની ચૂંટણીમાં ભાજપ જશે, ગુજરાતનાં લોકોની સત્તા આવશે : કેજરીવાલ

ANIL PATEL
ગુજરાતના વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન અરવિંદ કેજરીવાલના પ્રધાનમંત્રી મોદી પર પણ તીવ્ર પ્રહાર પ્રધાનમંત્રીજીએ પોતાની સભામાં આદિવાસી સમાજના પૈસા ખર્ચ્યા :...
આપગુજરાત

ગુજરાતની જનતા 2027માં ભાજપને ઉખેડી ફેંકવા થનગની રહી છે – અરવિંદ કેજરીવાલ

ANIL PATEL
અમદાવાદ: કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. ગુજરાતના લોકો પરિવર્તન ઇચ્છે છે: અરવિંદ કેજરીવાલ. ભાજપના સભ્યો સત્ય સાંભળવા માંગતા નથી: કેજરીવાલ. સાણંદના લોદરિયાલમાં AAP...
ક્રાઇમગુજરાતતાજા સમાચાર

અક્ષરધામ પર આતંકવાદી હુમલામાં 3 આરોપીઓને બિનતહોમત છોડી દેવાયા:

ANIL PATEL
Akshardham Case: ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવી મૂકનાર ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાના ચકચારભર્યા કેસમાં અત્રેની સ્પેશ્યલ પોટા કોર્ટે 17મી જાન્યુઆરીના રોજ ત્રણ આરોપીઓ...