ગુજરાતમાં ‘ભણે ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત’ની વાતો વચ્ચે લોકશાહીના મંદિર સમાન વિધાનસભાની કામગીરીના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભામાં વર્ષ દરમિયાન...
AAP રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અમદાવાદ એરપોર્ટ પર આગમન આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રીદિવસીય...
આજે બુધવારે ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવારની પતંગ રસિયાઓ ઘણા સમયથી રાહ જોતા હોય છે. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત...
વિશ્વ ઉમિયાધામ વિવિધ દેશોમાં “યુથ એક્સ્ચેન્જ” પ્રોગ્રામ ચલાવશે :આર. પી. પટેલ અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટ જગતજનની મા ઉમિયાના મંદિર –...