તાજા સમાચારરાષ્ટ્રીયઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રામાં નાસભાગ: ગૂંગળામણથી એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલpraxpatelJuly 16, 2026 by praxpatelJuly 16, 2026010 ઓડિશાના પુરીમાં જગપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. રથયાત્રાના પ્રથમ દિવસે જ લાખો ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ ભીડમાં...