Surendranagar-Dasadana-Pa
Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

Triple Accident in Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દસાડા તાલુકાના પાનવા ગામ પાસે બે કાર અને એક રિક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે બે મહિલાઓ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

કેનાલ પાસે સર્જાયો અકસ્માત

મળતી વિગતો અનુસાર, વડગામ અને શંખેશ્વર વચ્ચે આવેલા પાનવા કેનાલ પાસે બે કાર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતા જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

સંબંધિત પોસ્ટ્સ

બુધનું મીન રાશિમાં ગોચર: આ 4 રાશિના જાતકો માટે ખુલશે કિસ્મતના દ્વાર, બનશે ‘નીચભંગ રાજયોગ’

praxpatel

કર્ણાટક કોંગ્રેસની મુશ્કેલીઓ વધી: મુસ્લિમ નેતાઓએ કેબિનેટમાં માંગી મોટી ભાગીદારી

praxpatel

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, ધરપકડ પર રોક લગાવી

aminparmar