Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

હાટકેશ્વર સર્કલ પાસે પાઈપલાઈનમાં મોટું ભંગાણ, રહીશો ત્રાહિમામ્

અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. મળતી માહિતી મુજબ, હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન જેસીબી અથવા અન્ય મશીનરીના કારણે જમીનમાં રહેલી પાણીની લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી.

ત્રણ દિવસમાં બીજી વખત આ રીતે પાણીનો ફુવારો થયો છે. એક તરફછેવાડાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લખો લીટર પીવાનું પાણી રોડ પર વહી જાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે AMC તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે.

સંબંધિત પોસ્ટ્સ

Dhurandhar 2: The Revenge, ટ્રેલર રિલીઝ થતાં જ છવાયું, Alia Bhatt થી લઈને Ram Gopal Varma સુધી સેલેબ્સે આપી જબરદસ્ત પ્રતિક્રિયા

Maheriya Nirali

ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર: વનડે અને T20 મેચના સમયમાં મોટો ફેરફાર, હવે આટલા વાગ્યે શરૂ થશે મેચ

praxpatel

જામનગરના મકરાણી સમાજના પ્રમુખ ઉપર મકાન ખાલી કરવાના પ્રશ્ને 4 શખ્સોનો હુમલો

ANIL PATEL