Gujarat Plus
Breaking News
તાજા સમાચાર

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, ધરપકડ પર રોક લગાવી

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે.

ઈલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત આપી છે. કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર રોક લગાવી દીધી છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે. જાણકારી અનુસાર, રાહતની માગવાળી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે અધિકારીઓને શંકરાચાર્ય વિરુદ્ધ તત્કાળ કોઈ કાર્યવાહી નહીં કરવાના નિર્દેશ આપ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં ગરમી વચ્ચે AMCની બેદરકારી: 35 શેલ્ટર હોમ શરૂ કર્યા પણ સરનામાં જ ગાયબ, માત્ર પબ્લિસિટી સ્ટંટ?

praxpatel

ઈરાનનો મોટો દાવ: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નવા દરિયાઈ નિયંત્રણની જાહેરાત, ટ્રમ્પની વધી ચિંતા!

praxpatel

મોબાઈલ ડેટા પર ટેક્સ: શું ભારતમાં ઇન્ટરનેટ વાપરવું હવે મોંઘું થશે? જાણો 1 GB પર કેટલો ટેક્સ લાગશે

praxpatel