Gujarat Plus
Breaking News
આપગુજરાત

સરકારની અણઆવડતના કારણે ગાંધીનગરમાં ટાઇફોઇડ વિસ્ફોટ થયો – ડો કરણ બારોટ

AAP મધ્ય ઝોન કાર્યકારી અઘ્યક્ષ ડો. જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ, જીતુભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ તલાટી સહિત સમગ્ર ટીમે સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લીધી

આ પાઈપલાઈનમાં લિકેજ નથી થયું, આ સરકારની સિસ્ટમમાં લીકેજ છે: ડો. કરન બારોટ AAP

વારંવાર રજુઆત કર્યા છતાં પણ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવ્યું અને છેલ્લે સરકારની નિષ્ફળતાનો ભોગ 100 બાળકો સહીત અન્ય સ્થાનિકો બન્યા: ડો. કરન બારોટ AAP

સરકારની અણઆવડતના કારણે આજે ગાંધીનગરના સેક્ટર 24, 27 સહીત અન્ય વિસ્તારોના પરિવારો આજે પોતાના ધંધા રોજગાર મૂકીને પોતાના બાળકોની ચિંતામાં હોસ્પિટલની દોડાદોડીમાં લાગ્યા: ડો. કરન બારોટ AAP

જે પણ એજન્સી હોય, જેણે આવી નબળી ગુણવત્તાની પાઇપનો ઉપયોગ કર્યો હોય, એની તપાસ કરીને એના પર કાર્યવાહી કરવામાં આવે: ડો. કરન બારોટ AAP

જો ગાંધીનગરમાં આવી પરિસ્થિતિ હોય તો ગુજરાતમાં આ સરકારે કેવા કામ કર્યા હશે એ ખૂબ મોટો પ્રશ્ન છે: ડો. કરન બારોટ AAP

સંબંધિત પોસ્ટ્સ

સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ: એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે

Gujarat Plus

બોટાદના તરઘરા ગામે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન

Maheriya Nirali

ગાંધી આશ્રમ બાદ પતંગ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ

ANIL PATEL