સિંગાપોરમાં નિર્માણ પામશે ભવ્ય હિન્દુ મંદિર: સરકારે ફાળવી જમીન, જાણો કયા દેવતાઓને હશે સમર્પિત
સિંગાપોરમાં વસતા હિન્દુ સમુદાય માટે ખુશીના સમાચાર આવ્યા છે. સિંગાપોર સરકારે દેશમાં નવા હિન્દુ મંદિરના નિર્માણ માટે જમીનની ફાળવણી કરી છે. આ મંદિર યિશુન એવન્યુ...
