જામનગરમાં ચાંદીપુરા વાયરસનો આતંક: બે શંકાસ્પદ કેસ, એક બાળકનું મોત થતાં આરોગ્ય તંત્ર એલર્ટ
જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે. શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ વાયરસના કારણે એક નિર્દોષ બાળકનું મોત પણ...
