૧૯૬૫ના ભારત-પાક યુદ્ધના અસલી હીરો વીર ચક્ર વિજેતા કે.જી. જ્યોર્જનું ૯૫ વર્ષની વયે નિધન
૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાની અપ્રતિમ બહાદુરીથી દુશ્મનોના છક્કા છોડાવનાર અને ‘વીર ચક્ર’ થી સન્માનિત રિટાયર્ડ લાન્સ હવાલદાર કે.જી. જ્યોર્જનું ૯૫ વર્ષની વયે અવસાન થયું છે....
