Gujarat Plus
Breaking News
તાજા સમાચાર

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, ધરપકડ પર રોક લગાવી

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે.

ઈલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત આપી છે. કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર રોક લગાવી દીધી છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે. જાણકારી અનુસાર, રાહતની માગવાળી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે અધિકારીઓને શંકરાચાર્ય વિરુદ્ધ તત્કાળ કોઈ કાર્યવાહી નહીં કરવાના નિર્દેશ આપ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરના પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળી

aminparmar

કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, જાણો ગણતરી અને કોને થશે ફાયદો?

praxpatel

રજનીકાંતે તોડ્યું મૌન: ‘મને CM વિજયની કોઈ અદેખાઈ નથી’, પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિન સાથેની મુલાકાત પર આપ્યું મોટું નિવેદન

praxpatel