Gujarat Plus
Breaking News
ગુજરાત

સુરતના ઉધના અમૃત નગરમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે

દુષિત પાણી આવતું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. પાણી ખરાબ આવતું હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવી પડી રહી છે.

ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક ઘણું હાનિકારક છે સ્થાનિકોએ જણાવ્યું કે આજુબાજુ ચાલી રહેલા ગેરકાયદેસર તપેલા ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલર યુક્ત પાણી છોડવામા આવી રહ્યું છે, આવા તપેલા ડાઇગમિલો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અગાઉ પણ આ રીતે પીવાના પાણી દુષિત આવવાની સમસ્યા જોવા મળી હતી, પરંતુ તંત્ર માત્ર બતાવવા પૂરતું કામ કરી સંતોષ માની લેય છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે: 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, જાણો CREDAIનો નિર્ણય

praxpatel

વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: 326 રસ્તાઓ બંધ, ઉદવાડા-પારડી વચ્ચે રેલવે ટ્રેક ધોવાતાં મુંબઈ-અમદાવાદ રૂટ પ્રભાવિત

praxpatel

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી: 29-30 માર્ચે આ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’, ખેડૂતો સાવધાન!

praxpatel