Gujarat Plus
Breaking News
ગુજરાત

સુરતના ઉધના અમૃત નગરમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે

દુષિત પાણી આવતું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. પાણી ખરાબ આવતું હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવી પડી રહી છે.

ગંદુ પાણી લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક ઘણું હાનિકારક છે સ્થાનિકોએ જણાવ્યું કે આજુબાજુ ચાલી રહેલા ગેરકાયદેસર તપેલા ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલર યુક્ત પાણી છોડવામા આવી રહ્યું છે, આવા તપેલા ડાઇગમિલો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અગાઉ પણ આ રીતે પીવાના પાણી દુષિત આવવાની સમસ્યા જોવા મળી હતી, પરંતુ તંત્ર માત્ર બતાવવા પૂરતું કામ કરી સંતોષ માની લેય છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત SIR અપડેટ: 14.70 લાખ ફોર્મ સાથે વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ, 1.83 લાખ નામ રદ કરવાની અપીલ

ANIL PATEL

વિશ્વઉમિયાધામમાં સમાજ-શિક્ષણ-અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વયઃ ગૃહમંત્રી અમિત શાહ

ANIL PATEL

વિશ્વઉમિયાધામ ખાતે સારસ્વત પરિષદમાં સનાતન ધર્મના વૈજ્ઞાનિક રિસર્ચ અંગે ચર્ચા થઈ

ANIL PATEL