ગુજરાતમાં ભૂગર્ભ જળનું સંકટ: 25 તાલુકામાં મર્યાદા બહાર પાણીનું દોહન, 12 તાલુકામાં ખારાશ વધી
ગુજરાતમાં ભૂગર્ભજળ ના અતિશય અને અનિયંત્રિત વપરાશને લઈને કેન્દ્ર સરકારનો એક અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, રાજ્યના 181 તાલુકાઓમાં હાલ પૂરતું ભૂગર્ભ...
