ગુજરાતતાજા સમાચારભાવનગરમાં ગૌશાળાઓની હડતાલ: ૩૫૦થી વધુ નિરાધાર અને બીમાર મૂકપશુઓની સ્થિતિ દયનીયpraxpatelAugust 4, 2026 by praxpatelAugust 4, 202607 ભાવનગરમાં બીમાર ગાયોની સારવાર કરતા ગૌસેવકો સામે પોલીસ ફરિયાદ દાખલ થવાના વિરોધમાં ગૌશાળાઓ અને ગૌસેવકો હડતાલ પર ઉતર્યા છે. સ્વબચાવ માટે ગૌશાળાઓએ નવી ગાયો અને...