અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ (AAP) સંગઠનને મજબૂત કરવા મોટો નિર્ણય લીધો છે. ‘મિશન 2027’ ને ધ્યાનમાં રાખીને પાર્ટીએ નવા સંગઠન માળખાની જાહેરાત કરી છે....
રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં એક ખેડૂતનો હાર્ટ એટેકથી મોત થયુ, આરોપ લાગ્યો કે જેટકો કંપનીની દાદાગીરીના કારણે મોત થયુ છે, ત્યારે ગોપાલ ઈટાલિયા પહોચ્યા...