‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’: મિડલ ઈસ્ટ સંકટ પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આજે જ્યારે સમગ્ર વિશ્વ યુદ્ધની જ્વાળાઓમાં સપડાયેલું છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક નિવેદન આપ્યું છે....
