‘જિંદગી નર્ક બની શકે છે’, રજનીકાંતે યુવાઓને કેમ આપી આવી સલાહ? કહ્યું- નશાને કહો ‘ના’
સાઉથના મેગાસ્ટાર રજનીકાંતે હાલમાં જ યુવા પેઢી માટે એક શક્તિશાળી સંદેશ આપ્યો છે. ચેન્નાઈ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન રજનીકાંતે યુવાનોને તેમના ભવિષ્ય પ્રત્યે...
