Gujarat Plus
Breaking News

Author : aminparmar

77 Posts - 0 ટિપ્પણીઓ
ગુજરાતતાજા સમાચારબિઝનેસ

સુરત: મિલેનિયમ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે

aminparmar
સુરતના કમેલા દરવાજા રિંગ રોડ પર આવેલી મિલેનિયમ કાપડ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હાલ...
gujaratplusખેડૂતગુજરાત

હોળી પછીના ઘઉં કેમ ગણાય છે સૌથી શ્રેષ્ઠ? દાણાપીઠના વેપારીઓએ ખોલ્યું રહસ્ય

aminparmar
રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં અત્યારે ઘઉંની નવી સિઝન પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. હોળી બાદ બજારમાં તાજા પાકની આવક થતાં વેપારીઓમાં ઉત્સાહ અને ખરીદદારોમાં રસ બંને...
gujaratplusતાજા સમાચાર

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા

aminparmar
કાગડાપીઠમાં મિત્રની માથાકૂટમાંc પર છરીના ઘા: કાંકરિયા જૂની પાયલોટ ડેરી રોડ પર રહેતા દીપક ઠાકોર ગત 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે મણિનગર પાસે હતા, ત્યારે તેમના મિત્ર...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 lakhsનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ

aminparmar
પાણીની બોટલ, દૂધ અને બિસ્કિટની વ્યવસ્થા કરી સેવાભાવી સંસ્થાઓને પણ વિતરણ કરાયાનો દાવો અમદાવાદમાં 12મી જૂન, 2025ના રોજ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના પગલે...
ખેડૂતગુજરાતતાજા સમાચાર

ખેડૂતોને યુરિયા ખાતર સાથે લિક્વિડ યુરિયાની બોટલ પધરાવવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો, સરકારે શું કાર્યવાહી કરી તે જણાવ્યું

aminparmar
ખેડૂતોને યુરિયા ખાતરની સાથે લિક્વિડ યુરિયા ખાતર ફરજિયાત ખરીદવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઊઠી હતી. જેને લઈને આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો....
તાજા સમાચાર

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, ધરપકડ પર રોક લગાવી

aminparmar
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે. ઈલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત...
AAPgujaratplusતાજા સમાચાર

આરોપમુક્ત થતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી, કહ્યું-‘મારા પરથી બોજ ઊતરી ગયો’

aminparmar
કોર્ટે પોતાના આદેશમાં CBIની તપાસ પર કઠોર ટિપ્પણી કરતા કહ્યું કે, ચાર્જશીટમાં ગંભીર ખામીઓ છે અને કોઈ પણ પૂરાવા અથવા નિવેદનથી આરોપ સ્પષ્ટ રીતે સાબિત...
gujaratplusગુજરાત

રાજકોટ : જંગલેશ્વરમાં દુકાનદારો, ફેરિયાઓએ કહ્યું, “મકાન સાથે અમારી કમ્મર પણ ભાંગી નાખી”

aminparmar
રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં કથિત દબાણો દૂર કરવા સોમવારે એક મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી અને 1500થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. રાજકોટ શહેરમાં...
gujaratplusતાજા સમાચાર

હોલિકા દહન સમયે કેટલી વખત કરવી જોઈએ પ્રદક્ષિણા? જાણો 5 મહત્ત્વના નિયમ

aminparmar
હોલિકા દહનના મહત્ત્વના નિયમ પ્રદક્ષિણા અને અર્પણનું મહત્ત્વ હોલિકા દહન પહેલા કાચા દોરા અથવા કલાવા લઈને 5થી 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ જવ અથવા...
ગુજરાતલાઈફ સ્ટાઇલ

કેન્દ્રીય કર્મીઓ સહિત પેન્શનરો માટે ખુશ ખબર! વાંચો 8માં પગારપંચ પર લેટેસ્ટ અપડેટ

aminparmar
8th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં નેશનલ...