Gujarat Plus
Breaking News
ગુજરાત

અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે, રોગચાળો ફાટ્યો.

અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે રોંગચાળો ફાટી નિકડ્યો છે. બદલાતા હવામાનના કારણે સમગ્ર શહેરમાં રોગચાળો ફાટી નિકડતા સિવિલ હોસ્પિટલમા દર્દીઓની લાઇન લાગી છે,બેવડી ઋતુની સીધી અસર નાગરિકોના સાવસ્થાય પર જોવા મળી છે. વાયરલ ઇન્ફેકશન મચ્છરને લગતા રોગચાળામા વધારો જોવા મળી રહ્યો છે. બદલાતી ઋતુની સીધી અસર શહેરીજનો પર પડી છે.

હોસ્પિટલના જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયામાજ 14, 210 ,ઓપીડી નોંધાઈ છે. હોસપીટલના તમામ વિભાગ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.હાલમાં હોસ્પિટલમા વાયરલ બિમારીઓના લક્ષણ ધરાવતા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ છે. મચ્છર લગતા રોગચાળાને લઈને આરોગે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, વધુમાં આ રોગચાળો વધારે ણ વકરે તે માટે થઈને તંત્ર દ્વારા જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

આજે પવન કેવો રહેશે? ઠંડી વધશે કે ઘટશે? ગુજરાતમાં બરફ જામે એવી ઠંડીની આગાહી

Maheriya Nirali

હિજાબ વિવાદઃ CM નીતિશ સામે 3 રાજ્યોમાં FIR: ઔવેસીની પાર્ટીના નેતાની ખુલ્લી ધમકી, NDA નેતાઓનું સમર્થન; કહ્યું- ‘બરાબર કર્યું, આ ઈસ્લામિક દેશ નથી’

Gujarat Plus

સાંસદ મનસુખ વસાવાને ભાજપ નેતાએ લાફો માર્યો? : ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાનો સનસનીખેજ દાવો

praxpatel