ઓસ્ટ્રેલિયાની સંસદમાં બાબા બાગેશ્વરનું ઐતિહાસિક સંબોધન: ‘વિશ્વમાં શાંતિ ત્યારે જ આવશે જ્યારે મનમાં શાંતિ હશે’
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે કેનબરા સ્થિત ઓસ્ટ્રેલિયાની સંસદમાં વિશ્વ શાંતિ અને સનાતન સંસ્કૃતિ પર પ્રવચન આપીને ઈતિહાસ રચ્યો છે....
