‘હું કાંઈ બાબા બાગેશ્વર નથી…’, PM મોદીએ IIT દિલ્હીના વિદ્યાર્થીઓને આવું કેમ કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભ (Convocation) માં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાસ આઉટ થતા તમામ વિદ્યાર્થીઓને...
